Skip to playerSkip to main contentSkip to footer
  • today
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને ફેંક્યો પડકાર. પોતાના વિરોધમાં નિવેદનબાજી કરનારા પાટીદાર નેતાઓની વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. પાટીદાર નેતા વરૂણ પટેલ, અલ્પેશ કથિરીયા, જીગીશા પટેલ અને મેહુલ બોઘરા પર ગણેશ જાડેજાએ નિશાન સાધીને મોરચો માડ્યો.. ગણેશ જાડેજાએ કહ્યુ કે આ તમામ ગોંડલ તાલુકાને બદલાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.. મેહુલ બોઘરાનું કામ શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું છે. અને જો આ ટોળકીને યુદ્ધ કરી કલ્યાણ કરવુ હોય તો હું તૈયાર છુ

Category

🗞
News

Recommended