Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
મોટાભાગે આપને દેવી દેવાતાઓની પૂજામાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે તેના સિવાય કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે. પણ એક વાતનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ કે પૂજાના સમયે વપરાતા ચોખા તૂટેલા ન હોવા જોઈએ. અક્ષત એટલે કે ચોખાને કોઈને કોઈ વસ્તુ સાથે મિક્સ કરીને ભગવાન પર અર્પિત કરવા જોઈએ. જેવુ કે કંકુ,અબીલ કે હળદર. આજે અમે તમને બતાવીશુ કે કયા મંત્રનો જાપ કરતા ભગવાનને ચોખા અર્પિત કરવામાં આવે છે. #Akshat #RiceinPuja #hindudharm

Category

🗞
News

Recommended