Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
મિત્રો વ્યક્તિ પોતાના જીવનમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. વ્યક્તિગત જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાય કરે છે. માન અને માનતા માંગવા સાથે મંદિરોમાં માથુ ટેકવે છે. પૂજા અનુષ્ઠાન કરે છે અને દુનિયાના અનેક ઉપાયોમાં તે પોતાની મુસીબતોથી છુટકારો મેળવવાનો રસ્તો શોધે છે. પણ જો આપ હોળીના દિવસે પણ કેટલાક આવા જ નાના નાના ઉપાય કરશો તો તમારી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો. #HoliUpay #HoliTotke #HoliFestival #HoliGujarati

Category

🗞
News

Recommended