Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે. ઠીક એ જ રીતે લક્ષ્મીજીનુ પણ મહત્વ છે. માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે. તેમની કૃપા પ્રાપ્તિનુ ઈચ્છા દરેક વ્યક્તિના મનમાં રહે છે. જો એકવર મા લક્ષ્મીની કૃપા પોતાના ભક્ત પર થઈ જાય તો તેને ભવિષ્યમાં ક્યારેય પણ કંગાળીનો સામનો નથી કરવો પડતો #dhanprapti #devilaxmi #hindudharm

Category

🗞
News

Recommended